ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 15 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 15 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો


1. ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ . સ. 2015) ના પ્રમુખ કોણ છે? [તલાટી કમ મંત્રી ઘનધિનાગર -2015 ]

[ A ]  નારાયણ દેસાઇ 
[ B ]  રઘુવીર ચૌધરી 
[ C ]  ડો. કુમારપાળ દેસાઇ 
[ D ]  ચંદ્રકાન્ત  ટોપીવાલા 

સાચો જવાબ : [ D ]  ચંદ્રકાન્ત  ટોપીવાલા 
નોંધ : હાલના પ્રકાશ એન શાહ 


2ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય કયા આવેલું છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]

[ A ]  રાજકોટ 
[ B ]  ગાંધીનગર 
[ C ]  અમદાવાદ 
[ D ]  વડોદરા 

સાચો જવાબ : [ B ]  ગાંધીનગર 


3.  ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો . [તલાટી કમ મંત્રી ભાવનગર -2015 ]

[ A ]  કુમારપાળ દેસાઇ 
[ B ]  યોગેશ ગઢવી 
[ C ]  સિતાંશુ યશચંદ્ર 
[ D ]  ચિનુ મોદી 

સાચો જવાબ : [ B ]  યોગેશ ગઢવી 


4. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ શું છે ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]

[ A ]  વાટિકા 
[ B ]  જલધારા 
[ C ]  તરસ 
[ D ]  પરબ 

સાચો જવાબ : 


5.  નીચેનમાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી?[તલાટી કમ મંત્રી પંચમહાલ -2015 ]

[ A ]  સરોજબહેન પાઠક 
[ B ]  વર્ષાબેન અડાલજા 
[ C ]  વિદ્યાગોરી નીલકંઠ 
[ D ]  ધીરુબેન પટેલ 

સાચો જવાબ : [ A ]  સરોજબહેન પાઠક 


6. છગનભાઇ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?  [તલાટી કમ મંત્રી સુરત -2017 ]

[ A ]  હીરાની પરીક્ષા 
[ B ]  જૂનું પિયરઘર 
[ C ]  વૃક્ષ 
[ D ]  ટાઇમ ટેબલ 

સાચો જવાબ : [ C ]  વૃક્ષ 


7.  કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું?[તલાટી કમ મંત્રી સુરત-2015 ]

[ A ]  ક્ષેમુ દિવેટિયા 
[ B ]  આનંદશંકર ધ્રુવ 
[ C ]  રવિશંકર રાવળ 
[ D ]  રણજિતરામ મહેતા 

સાચો જવાબ : [ D ]  રણજિતરામ મહેતા 


8. પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે ? [તલાટી કમ મંત્રી સુરત - 2017]

[ A ] દીકરીઓની  
[ B ]  પડોશણોની
[ C ]  પુત્રવધુઓની 
[ D ]  સાળીઓની 

સાચો જવાબ : [ C ]  પુત્રવધુઓની 


9. કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  દીકરી 
[ B ]  પૌત્રી 
[ C ]  પ્રપૌત્રી 
[ D ]  પુત્રવધૂ 

સાચો જવાબ : [ C ]  પ્રપૌત્રી 


10. અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ?  [તલાટી કમ મંત્રી સાબરકાંઠા -2017]

[ A ]  શરણાઈના સૂર  
[ B ]  જુમો ભિસ્તી 
[ C ]  જનમટીપ 
[ D ]  લોહીની સગાઈ 

સાચો જવાબ : [ D ]  લોહીની સગાઈ 

Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.