ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 1 - Gujarati Sahitya One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 1 - Gujarati Sahitya One Liner MCQ [તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો]

1.  મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કવિ 'છપ્પા' માટે  જાણીતા છે ?[તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  નરસિંહ મહેતા 
[ B ]  શામળ 
[ C ]  અખો 
[ D ]  દયારામ 

સાચો જવાબ : [ C ]  અખો 


2.  નીચેનમાંથી  કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?[તલાટી કમ મંત્રી સાબરકાંઠા - 2017]
[ A ]  મુખડાની માય લાગી રે 
[ B ]  માધવ ક્યાંય નથી મધુવનમાં 
[ C ]  મને ચાકર રાખોજી 
[ D ]  મેરે તો ગિરધર ગોપાલ 

સાચો જવાબ : [ B ]  માધવ ક્યાંય નથી મધુવનમાં 


3.  'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?[તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  બોટાદકર 
[ B ]  પ્રેમાનંદ 
[ C ]  કલાપી 
[ D ]  હેમચંદ્રાચાર્ય 

સાચો જવાબ : [ B ]  પ્રેમાનંદ 


4.  નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ?[તલાટી કમ મંત્રી જામનગર - 2017]
[ A ]    ઝૂલણા
[ B ]   હરિગીત 
[ C ]   ચોપાઈ 
[ D ]  સવૈયા 

સાચો જવાબ : [ A ]    ઝૂલણા
 

5.  કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ?[તલાટી કમ મંત્રી જામનગર - 2017]
[ A ]  ધીરો 
[ B ]  ભોજા ભગત 
[ C ]  પ્રેમાનંદ 
[ D ]  દયારામ 

સાચો જવાબ : [ A ]  ધીરો 
 

6. 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંકિત કોની છે ?  [તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2015]
[ A ]  અખો 
[ B ]  મીરાં 
[ C ]  નરસિંહ મહેતા 
[ D ]  દયારામ 

સાચો જવાબ : [ B ]  મીરાં 


7. ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીએ.." ના રચિયાત કોણ હતા ? [તલાટી કમ મંત્રી રાજકોટ 2014]
[ A ]  નરસિંહ મહેતા 
[ B ]  ભોજા ભગત 
[ C ]  અખો 
[ D ]  પ્રેમાનંદ 

સાચો જવાબ : [ A ]  નરસિંહ મહેતા 


8.  'કવિ શિરોમણી' નું માન પામેલા કવિ કોણ ?[તલાટી કમ મંત્રી સુરત 2017]
[ A ]  અખો 
[ B ]  શામળ 
[ C ]  પ્રેમાનંદ 
[ D ]  દયાનંદ 

સાચો જવાબ : [ C ]  પ્રેમાનંદ 


9.  'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ?[તલાટી કમ મંત્રી ગાંધીનગર - 2017]
[ A ]  પ્રેમાનંદ 
[ B ]  નરસિંહ  
[ C ]  મીરાં 
[ D ]  વલ્લભ 

સાચો જવાબ : [ C ]  મીરાં 


10. ગુજરાતી સાહિત્ય પ્રસિધ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઈ ગયા ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા - 2017]
[ A ]  બારમી 
[ B ]  પંદરમી 
[ C ]  સોળમી 
[ D ]  ચૌદમી 

સાચો જવાબ : [ B ]  પંદરમી 

 Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.